Tuesday, 21 August 2012

લાગણી



લાગણી કદી બંધન વિનાની નાં હોય, 

અરસ પરસ એક બીજા ની લાગણી ઓ નું. 




બંધન પોતે પ્રેમે સુખપૂર્વક સ્વીકારે તે જ,

હૃદય ની શુદ્ધ લાગણી ઓ ! પામર માનવી. .

                                               નલિની સિંહ "નીશી "

No comments:

Post a Comment