Wednesday, 22 August 2012

! ! ...“વફાદાર આંસુડા”... ! !



મુજ નયનો નાં સાથી, એકલતા, 
બેવફા અને વેદનાનાં પ્રિય આ આંસુડા,

જ્યારે મુજ શબ્દો મૌન બને , ત્યારે 
દોટો મેલતા ધોધ બને આ “વફાદાર આંસુડા”. 




જ્યારે વિરહી સંબધો નાં બંધને, 
મુજ અધીરીયું હૈયું પળપળ નીચોવાય, 

ત્યારે રઘવાયા,વલખતા આંસુડા ઓ ની 
ભાષા નો વરસાદ ડબડબ ટપકાય.

                                              નલિની સિંહ " નિશી "

No comments:

Post a Comment