મુજ નયનો નાં સાથી, એકલતા,
બેવફા અને વેદનાનાં પ્રિય આ આંસુડા,
જ્યારે મુજ શબ્દો મૌન બને , ત્યારે
દોટો મેલતા ધોધ બને આ “વફાદાર આંસુડા”.
જ્યારે વિરહી સંબધો નાં બંધને,
મુજ અધીરીયું હૈયું પળપળ નીચોવાય,
ત્યારે રઘવાયા,વલખતા આંસુડા ઓ ની
ભાષા નો વરસાદ ડબડબ ટપકાય.
નલિની સિંહ " નિશી "
No comments:
Post a Comment