नलिनीसिंह "नीशी" की रचनाए आप तक
Saturday, 8 September 2012
આ ઝીંદગી ?
આ ઝીંદગી ?
આ જુઠી માયા, દુન્વયી ચાહત કાજે શાને,
અફડા તફડી મચાવી રહી છે આ ઝીંદગી ?
આ જુઠી પ્રીતડી ,જુઠા મનેખડા ને કાજે શાને,
સાચુકલા આશું વહાવી રહી છે આ ઝીંદગી ?
નલિની સિંહ " નીશી "
1 comment:
Harjibhai Somabhai " વિનસ ''
9 September 2012 at 09:03
સંપૂર્ણ વિશ્વાસ રાખે એ જ વ્યક્તિ સંપૂર્ણ વફાદારીની માગણી કરી શકે
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
સંપૂર્ણ વિશ્વાસ રાખે એ જ વ્યક્તિ સંપૂર્ણ વફાદારીની માગણી કરી શકે
ReplyDelete