Saturday, 8 September 2012

જે લાગણી ઓ નાં



જે લાગણી ઓ નાં સંબંધ માં એવો ઠહેરાવ આવે ! 

કે તમારી..




આંખો માં નમી, દિલ માં અહેસાસ,

હૈયે હાશકારો, અને ચેન સુકુન મળે તો...

તેવા સંબંધ ને કદી ના ગુમાવશો. 

 નલિની સિંહ " નીશી "

No comments:

Post a Comment