Tuesday, 18 September 2012

લુટવા દિલ નાં







1 comment:

  1. મારા નાથ ,

    તું જ નજરે પડતો નથી , મારી આંખડી ક્ષણે ક્ષણે વરસે છે ,

    તને જ નીરખવા પળે પળે આ નયન મારા ખુબ તલસે છે ,

    મારા અંતર ની આરઝુ

    તારા મન ને ભેદી નથી શકતી એ જ મારી નબળાઈ છે .

    મન મારું મુંઝાઇ છે ,અંતર માં રાતદિન અંગારા ભડકાઈ છે

    કહો ને ? ક્યારે આવશો ?

    હેત ભર્યા હૈયા ને લઇ ઉભી છું ,

    યુગો યુગો થી ......

    ReplyDelete